Skip to main content

Posts

Showing posts from December, 2022

જાણો બજરંગદાસ બાપા ની જીવન કથા. સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા ની કથા

  જાણો બજરંગદાસ બાપા ની જીવન કથા. સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા ની કથા બાપા સીતારામ બાપા બજરંગ દાસ ની ઇતિહાસ ની જો વાત કરવા માં આવે તો બજરંગ દાસ બાપા નું મૂળ કુટુંબ રાજસ્થાન થી હતું   મૂળ થી એ રામાનંદી સાધુ અને ભાવનગર જીલ્લા માં વર્ષોથી સ્થાયી થયા હતા.   ભાવનગર શહેર થી 6 કિ.મી દૂર આવેલા અધેવાડા ગામ પાસે થી 1 કી.મી અંદર ઝાંઝરીયા હનુમાન દાદા ના શરણ માં પ્રાગટ્ય થયેલો. [ જન્મ થયેલો ]   પિતા હરિદાસજી નું મૂળવતન વલ્લભીપુર પાસે   આવેલુ લાખણકા ગામ માં નિવાસ કરતા હતા. અને બજરંગદાસ બાપાનું મોસાળ બુધેલ પાસે માલપર ગામ હતું.   તેમના માતા શિવકુંવર બા ત્યારે લાખણકા થી પિયર માલપર આવી રહ્યા હતા ત્યારે તે સમયે કાચા રસ્તાઓ હતા. અને વાહનો ની સગવડો ન હતી. ત્યારે અધેવાડા ગામ પાસે સ્મશાન ની ઝૂંપડી પાસે વિસામો ખાવા બેઠા હતા.   એ સમયે નદીની આસપાસ બે ત્રણ બેહનો કપડાં ધોતી હતી. તેઓ માતા ની પાસે આવ્યા. જે એક બહેન ને [ દુધીબહેન ] બોલાવી લાવ્યા અને અને માતાજી ને ગામ ની અંદર આવવા જણાવ્યુ એ સમયે માતાજી એ ગામ માં આવવાની ના પાડી માતાજી એ   ઝાંઝરીયા હનુમાન તરફ ...

જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા part 2... નહિ જાણિ હોય આવિ કથા કયાય

  જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા  part 2... નહિ જાણિ હોય આવિ કથા કયાય  એક સમયે એ બ્રહ્માજી બ્રહ્મલોક માં ધ્યાન માં લીન હતા ત્યારે ત્યાં ભગવાન શંકર પધાર્યા અને બ્રહ્માજી નું ધ્યાન ક્યારે તૂટે તેની રાહ જોવા લાગ્યા પરંતુ બ્રહ્મદેવે પોતાની આંખ ન ખોલી. સમય વધવા લાગ્યો પણ બ્રહ્માજી ધ્યાન માં લીન હતા.હવે ભગવાન શંકર ની શાંતિ નું બાણ તૂટવા લાગ્યું અને ડમરુ વગાડી ને જગાડવાનું પ્રયાસ કર્યો. પણ બ્રહ્મા ની આંખ ના ખુલી પણ જ્યારે બ્રહ્મા ની આંખ ખુલી ત્યારે તેને ભગવાન શિવજી ની માફી માંગી . પણ શિવજી ને શાંત ન કરો શક્યા ત્યારે બ્રહ્મા એ ભગવાન સત્યનારાયણ નું સ્મરણ કર્યું . ભગવાન વિષ્ણુ એ શિવજી ના ક્રોધ ને શાંત કર્યો . પણ તેનો અંશ અડધા થી વધારે નષ્ટ થઈ ચૂક્યો હતો .ત્યારે દેવી અનસૂયા ના ત્રણેય બાળકો માં બે શિશુ અર્થાત્ ચંદ્ર દેવ અને દુર્વાસા ને જન્મ દીધો (મહર્ષિ દૂર્વાસા મોટા અને ચંદ્રમા બીજા સ્થાન ના પુત્ર હતા )જ્યારે ત્રીજા શિશુ અર્થાત્ ભગવાન દત્તાત્રેય નો જન્મ નતો થયો પણ માટે અનસૂયા ને પ્રસવપિડા થય રહી હતી. ત્યારે બ્રહ્મા અને શિવજી ને બધી વાત સમજ આવી અને ત્યારે તેને પોતાનો અંશ મોકલી જેના...

જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા ...શું છે તેનો મહિમા

જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા ...શું છે તેનો મહિમા          ભગવાન દત્તાત્રેય મહર્ષિ અત્રિ અને તેની સહધર્મિણી અનસૂયા માતા ના પુત્ર હતા . મહર્ષિ અત્રિ  નું સપ્તઋષિ માં સ્થાન છે . અને અને માતા અનસૂયા સતીત્વ ના રૂપ માં વિધ્યમાન છે .   ભગવાન દત્તાત્રેય ને બે ભાઈ હતા ઋષિ દુર્વાસા અને ચંદ્રમા   પૌરાણિક ઇતિહાસ માં પવિત્ર અને પતિવ્રતા માં દેવી અનસૂયા અને તેના પતિ મહર્ષિ અત્રિ નું મુખ્ય સ્થાન છે .  પૌરાણિક કથા અનુસાર એક સમય એ માતા અનુસૂયા ને ઈચ્છા થાય કે તેના ઘરે બ્રહ્મા.વિષ્ણુ.અને મહેશ જેવા પુત્ર ની પ્રાપ્તિ થાય તે માટે તેને કઠોર તપ કરવા માંડીયું આ જોઈ ત્રણેય દેવી સરસ્વતી. દેવી લક્ષ્મી , દેવી પાર્વતી ની ચિંત્તા મા  વધારો થયો [ કારણ કે ભગવાન બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ જેવું સંસાર માં બીજું કોઈ છે જ નહીં ] આથી દેવીઓ ચિંત્તા માં મુકાણી ત્યાર બાદ દેવીઓ એ ત્રણેય દેવ ને પ્રાથના કરીકે તમે ત્રિદેવ ભૂલોક માં જાવ અને પવિત્ર અને પતિવ્રતા દેવી અનસૂયા ની આપ ત્રિદેવ પરીક્ષા કરો .  આ વાત માની ત્રિદેવ પૃથ્વી લોક પર પધારિયા પછી ત્રિદેવો એ સન્યાસી...

શું છે મહાભારત નો ઇતિહાસ ? પાર્ટ 2 આ કથા તમે ક્યાંય નહિ સાંભળી હોય

 શું છે મહાભારત નો ઇતિહાસ ? પાર્ટ 2 આ કથા તમે ક્યાંય નહિ સાંભળી  હોય  ભગવાન વેદવ્યાસ ની વાણી કાવ્યદ્રષ્ટિ એ તો રસભરી છે જ પરંતુ તેની સાથે એ વાણીરૂપી કુંદન માં જે હીરા જડેલા છે તે પણ તેજસ્વિતાદિ ગુણો  માં કઈ જેવા તેવા નથી  મહાભારત સેતુબંધ રામેશ્વર થી હિમાલય સુધી સૌને માટે એકસરખો જ પ્રમાણભૂત કેમ મનાય છે ? તો તેનું કારણ એ છે કે પાંડવો નો કાળ એ ભારતવર્ષ નો ભાગ્યોદય નો કાળ હતો ભરતખંડ ના બહાર ના રાષ્ટ્રો માં ભારતવર્ષે ને અગ્રસ્થાન મળેલું હતું .... ઇતિહાસ કિંવા , તત્વજ્ઞાન તરીકે પ્રાચીન શાસ્ત્રીય પરિભાષા મુજબ ધર્મ , અર્થ , કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ નું જ્ઞાન પ્રાપ્ત આપણે મહાભારત ગ્રંથ માંથી મળે છે ..... ભારત ભૂમિ માં ચારેય તરફ હિન્દૂસમાજ આર્યસમાજ માં ફેલાયેલો છે આજ થી વર્ષો પૂર્વે ધર્મ નીતિ અને વ્યવહાર માં તથા રાજનીતિ શીખવવામાં પણ મહાભારત ગ્રંથ ઉત્તમ કારણભૂત થયેલો છે  બારમી  સદી   ના અરસા માં જે ધર્મ જાગૃતિ થયેલી તેમાં મહાભારત માની જ કથાઓ ઐતિહાસિક હકીકતો ના રૂપ માં છોકરા ને ભણાવતા હતા પણ સમય નું ચક્ર બદલી   આજ ના યુગ માં માનવ આપ...

શું છે મહાભારત નો ઇતિહાસ ? કર્મ અને જીવન ની લીલા । જાણવા માટે અહીં ક્લિક કરો

  મહાભારત એટલે શું ?? મહાભારત એટલે ભારતવર્ષ ના સર્વે પ્રાંતોના કવિ પુરાણી કીર્તનકાર વગેરે પોતાના કાવ્ય કથા અને કીર્તન રસપૂર્વક કરતા આવ્યા છે .  તે એક એવો ગ્રંથ છે કે જે હિમાલય થી કન્યાકુમારી સુધી અને સિંધૂ થી તે બ્રહ્મપુત્રા  સુધી ના પ્રાચીનકાળ ના છપ્પને દેશો માં અબાલવૃધ્ધ -સર્વ  કોઈ ને એક સરખો પ્રિય થયેલો છે.  રાષ્ટ્ર ના લોકો ના વ્યવહાર માં રોજ રોજ જે અનેક પ્રકાર ના પ્રસંગો ઉભા થયા કરે છે અને જે જે સંકટોમાંથી પાર પડવું પડે  છે  અને જીવન માં વિઘ્નો અને સુખ દુ:ખો નો અનુભવ કરવો પડે છે તેનું નિવારણ મહાભારત ગ્રંથ માં જોવા મળે છે.  એટલું જ નહિ અસંખ્ય પ્રસંગો માં મનુષ્ય માત્ર માં કેવું વર્તન રાખવું જેથી લોક પરલોક માં તેનું કલ્યાણ થાય તેનું વર્ણન મહાભારત ગ્રંથ માં જોવા મળે છે.  અનેક મહત્ત્વોના પ્રશ્નોના ઉકેલ ભગવાન વેદવ્યાસે પોતાની સાહજિક અને સરળભાષામાં પ્રસાદિક વાણી માં અને નાનું બાળક પણ સમજી શકે એવા રૂપ માં અત્યંત સુંદર અને માર્મિક રીતે આપ્યો છે ... ક્રમશઃ ...... આવી અનનવી જાણકારી અને ઇતિહાસ ની માહિતી માટે અમારા પેજ ને like કરો અને share કરો ,,, અન...

good morning

 jay shree ram