જાણો બજરંગદાસ બાપા ની જીવન કથા. સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા ની કથા બાપા સીતારામ બાપા બજરંગ દાસ ની ઇતિહાસ ની જો વાત કરવા માં આવે તો બજરંગ દાસ બાપા નું મૂળ કુટુંબ રાજસ્થાન થી હતું મૂળ થી એ રામાનંદી સાધુ અને ભાવનગર જીલ્લા માં વર્ષોથી સ્થાયી થયા હતા. ભાવનગર શહેર થી 6 કિ.મી દૂર આવેલા અધેવાડા ગામ પાસે થી 1 કી.મી અંદર ઝાંઝરીયા હનુમાન દાદા ના શરણ માં પ્રાગટ્ય થયેલો. [ જન્મ થયેલો ] પિતા હરિદાસજી નું મૂળવતન વલ્લભીપુર પાસે આવેલુ લાખણકા ગામ માં નિવાસ કરતા હતા. અને બજરંગદાસ બાપાનું મોસાળ બુધેલ પાસે માલપર ગામ હતું. તેમના માતા શિવકુંવર બા ત્યારે લાખણકા થી પિયર માલપર આવી રહ્યા હતા ત્યારે તે સમયે કાચા રસ્તાઓ હતા. અને વાહનો ની સગવડો ન હતી. ત્યારે અધેવાડા ગામ પાસે સ્મશાન ની ઝૂંપડી પાસે વિસામો ખાવા બેઠા હતા. એ સમયે નદીની આસપાસ બે ત્રણ બેહનો કપડાં ધોતી હતી. તેઓ માતા ની પાસે આવ્યા. જે એક બહેન ને [ દુધીબહેન ] બોલાવી લાવ્યા અને અને માતાજી ને ગામ ની અંદર આવવા જણાવ્યુ એ સમયે માતાજી એ ગામ માં આવવાની ના પાડી માતાજી એ ઝાંઝરીયા હનુમાન તરફ ...
જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા part 2... નહિ જાણિ હોય આવિ કથા કયાય એક સમયે એ બ્રહ્માજી બ્રહ્મલોક માં ધ્યાન માં લીન હતા ત્યારે ત્યાં ભગવાન શંકર પધાર્યા અને બ્રહ્માજી નું ધ્યાન ક્યારે તૂટે તેની રાહ જોવા લાગ્યા પરંતુ બ્રહ્મદેવે પોતાની આંખ ન ખોલી. સમય વધવા લાગ્યો પણ બ્રહ્માજી ધ્યાન માં લીન હતા.હવે ભગવાન શંકર ની શાંતિ નું બાણ તૂટવા લાગ્યું અને ડમરુ વગાડી ને જગાડવાનું પ્રયાસ કર્યો. પણ બ્રહ્મા ની આંખ ના ખુલી પણ જ્યારે બ્રહ્મા ની આંખ ખુલી ત્યારે તેને ભગવાન શિવજી ની માફી માંગી . પણ શિવજી ને શાંત ન કરો શક્યા ત્યારે બ્રહ્મા એ ભગવાન સત્યનારાયણ નું સ્મરણ કર્યું . ભગવાન વિષ્ણુ એ શિવજી ના ક્રોધ ને શાંત કર્યો . પણ તેનો અંશ અડધા થી વધારે નષ્ટ થઈ ચૂક્યો હતો .ત્યારે દેવી અનસૂયા ના ત્રણેય બાળકો માં બે શિશુ અર્થાત્ ચંદ્ર દેવ અને દુર્વાસા ને જન્મ દીધો (મહર્ષિ દૂર્વાસા મોટા અને ચંદ્રમા બીજા સ્થાન ના પુત્ર હતા )જ્યારે ત્રીજા શિશુ અર્થાત્ ભગવાન દત્તાત્રેય નો જન્મ નતો થયો પણ માટે અનસૂયા ને પ્રસવપિડા થય રહી હતી. ત્યારે બ્રહ્મા અને શિવજી ને બધી વાત સમજ આવી અને ત્યારે તેને પોતાનો અંશ મોકલી જેના...