Skip to main content

good morning

 jay shree ram


Comments

Popular posts from this blog

શું છે મહાભારત નો ઇતિહાસ ? કર્મ અને જીવન ની લીલા । જાણવા માટે અહીં ક્લિક કરો

  મહાભારત એટલે શું ?? મહાભારત એટલે ભારતવર્ષ ના સર્વે પ્રાંતોના કવિ પુરાણી કીર્તનકાર વગેરે પોતાના કાવ્ય કથા અને કીર્તન રસપૂર્વક કરતા આવ્યા છે .  તે એક એવો ગ્રંથ છે કે જે હિમાલય થી કન્યાકુમારી સુધી અને સિંધૂ થી તે બ્રહ્મપુત્રા  સુધી ના પ્રાચીનકાળ ના છપ્પને દેશો માં અબાલવૃધ્ધ -સર્વ  કોઈ ને એક સરખો પ્રિય થયેલો છે.  રાષ્ટ્ર ના લોકો ના વ્યવહાર માં રોજ રોજ જે અનેક પ્રકાર ના પ્રસંગો ઉભા થયા કરે છે અને જે જે સંકટોમાંથી પાર પડવું પડે  છે  અને જીવન માં વિઘ્નો અને સુખ દુ:ખો નો અનુભવ કરવો પડે છે તેનું નિવારણ મહાભારત ગ્રંથ માં જોવા મળે છે.  એટલું જ નહિ અસંખ્ય પ્રસંગો માં મનુષ્ય માત્ર માં કેવું વર્તન રાખવું જેથી લોક પરલોક માં તેનું કલ્યાણ થાય તેનું વર્ણન મહાભારત ગ્રંથ માં જોવા મળે છે.  અનેક મહત્ત્વોના પ્રશ્નોના ઉકેલ ભગવાન વેદવ્યાસે પોતાની સાહજિક અને સરળભાષામાં પ્રસાદિક વાણી માં અને નાનું બાળક પણ સમજી શકે એવા રૂપ માં અત્યંત સુંદર અને માર્મિક રીતે આપ્યો છે ... ક્રમશઃ ...... આવી અનનવી જાણકારી અને ઇતિહાસ ની માહિતી માટે અમારા પેજ ને like કરો અને share કરો ,,, અન...

જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા ...શું છે તેનો મહિમા

જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા ...શું છે તેનો મહિમા          ભગવાન દત્તાત્રેય મહર્ષિ અત્રિ અને તેની સહધર્મિણી અનસૂયા માતા ના પુત્ર હતા . મહર્ષિ અત્રિ  નું સપ્તઋષિ માં સ્થાન છે . અને અને માતા અનસૂયા સતીત્વ ના રૂપ માં વિધ્યમાન છે .   ભગવાન દત્તાત્રેય ને બે ભાઈ હતા ઋષિ દુર્વાસા અને ચંદ્રમા   પૌરાણિક ઇતિહાસ માં પવિત્ર અને પતિવ્રતા માં દેવી અનસૂયા અને તેના પતિ મહર્ષિ અત્રિ નું મુખ્ય સ્થાન છે .  પૌરાણિક કથા અનુસાર એક સમય એ માતા અનુસૂયા ને ઈચ્છા થાય કે તેના ઘરે બ્રહ્મા.વિષ્ણુ.અને મહેશ જેવા પુત્ર ની પ્રાપ્તિ થાય તે માટે તેને કઠોર તપ કરવા માંડીયું આ જોઈ ત્રણેય દેવી સરસ્વતી. દેવી લક્ષ્મી , દેવી પાર્વતી ની ચિંત્તા મા  વધારો થયો [ કારણ કે ભગવાન બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ જેવું સંસાર માં બીજું કોઈ છે જ નહીં ] આથી દેવીઓ ચિંત્તા માં મુકાણી ત્યાર બાદ દેવીઓ એ ત્રણેય દેવ ને પ્રાથના કરીકે તમે ત્રિદેવ ભૂલોક માં જાવ અને પવિત્ર અને પતિવ્રતા દેવી અનસૂયા ની આપ ત્રિદેવ પરીક્ષા કરો .  આ વાત માની ત્રિદેવ પૃથ્વી લોક પર પધારિયા પછી ત્રિદેવો એ સન્યાસી...